વર્તમાનપત્રો - Press
આનંદનો અવસર જન્મભૂમિ
સપ્ટેમ્બર ૯, ૨୦૧୦
પ્રતિભાવ: સંધ્યા શાહ
અવિરત વહેતાં જીવનના પ્રવાહમાં સુખ – દુઃખ, આશા – નિરાશા ને જય – પરાજયના દ્વંદ્વ વચ્ચે જીવતા, સઘઃર્ષોમાં, સામે પૂરે તરતા , અટવાતા, અફળાતા। હતાશા અને નિરાશાને ઘુંટથા આપણે સૌ જીવનનો સાચો આનંદ ભૂલી ગયા છીએ, ત્યારે જીવનની સાર્થકતા સમજાવતું આ પ્રસ્તુત પુસ્તક એક મજાનો સંદેશ લઈને આવ્યું છે. વિધાયક જીવનનો સુર રેલાવતા આ નિબંધનોમાં લેખિકાએ અનેક પ્રસંગોનઆ માધ્યમે પ્રસન્ન દામ્પત્યની મહેકતી મૈત્રીની। સ્વજનોની ઉષ્માની અને ભીતરની શાંતિની વાત આલેખી છે.