વર્તમાનપત્રો - Press

August 11, 2001

Gujarat Times 2001

યશસ્વી સંચાલિકા – સવેન્દનશીલ લેખિકા

ગુજરાત ટાઈમ્સ – ઓગસ્ટ ૨୦୦૧
પ્રતિભાવ : હસમુખ બારોટ.

 

શ્રી હસમુખભાઈ બારોટ, એમના જયવતીબહેન સાથેની વાર્તાલાપમાં ……જયારે જયવતીબેનની ઉંમર 77 વર્ષની હતી.

એમના જીવનની મહત્તાવાકાંક્ષા વિષે મેં પુછ્યું , તો કહે છે:  ” જે કંઈ લખવાનું બાકી છે તે પૂરું થાય એવી ઈચ્છા છે… આ મુલાકાતના અંતે માતા સરસ્વતીને પ્રાર્થના કરું છૂં : દરેક બાળકના શિક્ષણ અને કલા જગતની આસપાસ એક જયવતીબેનને જરૂર રાખજે માતા।…”