વર્તમાનપત્રો - Press

April 27, 1996

ચિરસ્મરણીય મુલાકાતો – Chirsmaraniya Mulakato

મુંબઈ સમાચાર

२૭ એપ્રિલ ૧૯૯૬

પ્રતિભાવ : પારુલ દોશી

          છેલ્લા અગિયાર વર્ષથી “મુંબઈ સમાચાર” ની  પૂર્તિમાં મહિલા વિભાગનું સંપાદન કરતા જયવતીબહેનના આ પુસ્તકને  આવકાર આપતા શ્રી જેહન દારૂવાલા લખે છે: જયવતીબહેન ચીલાચાલુ મુલાકાતોમાં માનતા નથી. પ્રગતિ અને પરિવર્તન એમનો જીવનમંત્ર છે, પરંતુ તેની સાથોસાથ આપણી સંસકૃતી અને સંસ્કારમાંની ગતિમાંથી ઉગેલી વ્યક્તિઓએ કેવી રીતે પોતાનું અને બીજાનું જીવન ઉજ્જવળ બનાવ્યું,  પોતાનાં  વ્યસ્યયમાં તેમ જ પ્રજાના જીવનમાં નવી આશાઓ ઉભી કરી એ આ મુલાકાતોમાં  બતાવવાંમાં આવ્યું છે.

Chirsaraniya_mumbai Samachar