વર્તમાનપત્રો - Press

May 16, 2000

જીવન સંધ્યાનો ઉજાસ – Jivan Sadhyano Ujas

જન્મભૂમિ (૧૬ – ૫- ੨୦୦୦)

પ્રતિભાવ: તરુ કજારિયા

 

“જીવન સંધ્યાનો ઉજાસ” પુસ્તકમાં, જયવતીબહેને વૃદ્ધાવસ્થા અને મૃતયુને જીવનની અનિવાર્ય ગતિ ગણી સ્વીકારવાનું બળ અને સ્વસ્થતા આપતા આ લેખો વાચકને રચનાત્મક અભિગમ કેલવામાં સહાયક થાય છે. અંતમાં વિલ બનાવવા અંગેનું માર્ગદર્શન તથા વૃધ્ધાશ્રમોના યાદી આ પુસ્તકનું ઉપયોગી ઉમેરણ બને છે.

તેમના અગાઉના નિભંધસંગ્રહોમાં બાળકો, સ્ત્રીઓ તથા અન્ય વિષયોને લક્ષમાં રાખીને લખાયાં લખાણો છે. પ્રસ્તુત સંગ્રહમાં વૃદ્ધાવસ્થાને કેન્દ્રમાં રાખીને લખાયલાં નિભંદો છે. મળેલા વાંધો વરસજોને સક્રિય, સુખદ, અને સાર્થક બનવવા માટેના ચિંતનનું ભાથું આ પુસ્તક પૂરો પાડે છે.